Surprise Me!

હજીરા-ઘોઘા રોપેક્સ ફેરીનો પુન:પ્રારંભ | અંબાજી ખાતે ભારદવી પૂનમનો મહામેળો

2022-09-07 33 Dailymotion

સુરત અને સૌરાષ્ટ્રના ઘોઘાને દરિયાઇ માર્ગે જોડતી બીજી રોપેક્સ સર્વિસ ગુરુવારથી શરુ થશે. હજીરાથી ઘોઘા વચ્ચે શરૂ થનારી રોપેક્સ સર્વિસથી માત્ર 3 કલાકમાંજ ઘોઘા પહોંચી શકાશે. જેથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને વતન જવામાં સરળતા રહેશે. આગામી દિવસોમાં દિવાળી પર મોટા સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ વતન જાય છે ત્યારે પણ તેમને મદદરુપ સાબિત થશે.

Buy Now on CodeCanyon